આજના દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે પ્લેને ઉડાન ભરી હતી.આ પ્લેન ઉડતાના થોડા સમય પછી ક્રેશ થયું છે.હાલ પ્લેન ક્રેશના સ્થળ પર રેસ્ક્યુ કામગીરી શરુ છે.
અમદાવાદ થી લંડનની ફ્લાઈટમાં 169 ભારતીય નાગરિક,53 બ્રિટિશ નાગરિક,1 કેનેડા નાગરિક,7 પોર્ટુગલ નાગરિક સવાર હતા.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી પણ આ વિમાન માં સવકર હતા.
હાલ આ સંદર્ભે વધુ માહિતી મળેલ નથી